પ્રધાનમંત્રીએ સરદાર પટેલને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ આપી

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સરદાર પટેલને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે અને ભારતમાં તેમના શાશ્વત યોગદાનને યાદ કર્યું છે.

એક ટ્વીટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;

“હું સરદાર પટેલને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ આપું છું અને ભારતમાં તેમના શાશ્વત યોગદાનને, ખાસ કરીને આપણા રાષ્ટ્રને એક કરવા અને સર્વાંગી વિકાસને વેગ આપવા માટે યાદ કરું છું.”

(Source: PIB)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here