પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતના G20 પ્રમુખપદ દરમિયાન 100મી G20 બેઠકની પ્રશંસા કરી છે.
જી 20 ઈન્ડિયા દ્વારા ટ્વીટ થ્રેડના જવાબમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;
“‘એક પૃથ્વી, એક પરિવાર, એક ભાવિ’ ના સિદ્ધાંત દ્વારા સંચાલિત અને ‘વસુધૈવ કુટુમ્બકમ’ ના અમારા સિદ્ધાંતોને અનુરૂપ, ભારતની G20 પ્રેસિડેન્સીએ વૈશ્વિક સારપને આગળ વધારવા અને વધુ સારા ગ્રહનું નિર્માણ કરવા માટે કામ કર્યું છે.”
(Source: PIB)