કેન્દ્રીય મંત્રી શ્રી સર્બાનંદ સોનોવાલે IIT, મદ્રાસના ડિસ્કવરી કેમ્પસ ખાતે નેશનલ ટેકનોલોજી સેન્ટર ફોર પોર્ટ્સ, વોટરવેઝ એન્ડ કોસ્ટ્સ (NTCPWC)નું ઉદ્ઘાટન કર્યું.
NTCPWCની સ્થાપના મહત્વાકાંક્ષી સાગરમાલા કાર્યક્રમ હેઠળ ₹77 કરોડના ખર્ચે કરવામાં આવી હતી. આ રોલ મોડલ કેન્દ્ર સ્થાનિક, પ્રાદેશિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે વૈજ્ઞાનિક સમર્થન, શિક્ષણ, લાગુ સંશોધન અને ટેક્નોલોજી ટ્રાન્સફર દ્વારા દરિયાઈ ક્ષેત્રમાં પડકારોનો ઉકેલ પૂરો પાડશે.
પ્રધાનમંત્રીએ જવાબ આપ્યો:
“@iitmadras ખાતે NTCPWC ભારતના દરિયાઈ ક્ષેત્રના વિકાસને મજબૂત બનાવશે.