પ્રધાનમંત્રીએ નાણાકીય વર્ષ 2022-23માં 5 લાખથી વધુ ટ્રેન કામગીરીને બિરદાવી

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નાણાકીય વર્ષ 2022-23માં 5 લાખથી વધુ ટ્રેન કામગીરીને બિરદાવી છે.

ચાલુ માલવાહક ટ્રેનોની સંખ્યામાં દર વર્ષે વધારા વિશે રેલવે મંત્રાલય દ્વારા એક ટ્વીટ શેર કરતા, પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું:

“પ્રોત્સાહક સંખ્યાઓ, લોજિસ્ટિક્સ અને આર્થિક ગતિમાં આપણી પ્રગતિ સૂચવે છે.”

(Source: PIB)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here