શ્રી સંજીવ ચોપરાને ભારત સરકારના ગ્રાહક બાબતોના મંત્રાલયના ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગના સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેઓ ઓડિશા કેડરના 1990 બેચના IAS અધિકારી છે.
સૂચના મુજબ, તેમની નિમણૂક 31 ઓક્ટોબર, 2022 થી લાગુ થશે. તેઓ શ્રી સુધાંશુ પાંડેનું સ્થાન લેશે, જેઓ 31 ઓક્ટોબરે નિવૃત્ત થયા હતા.
તમને જણાવી દઈએ કે, ખાદ્ય સચિવ તરીકે શ્રી સુધાંશુ પાંડેના નેતૃત્વમાં, ભારત વિશ્વના સૌથી મોટા ઉત્પાદક અને ખાંડના બીજા સૌથી મોટા નિકાસકાર તરીકે ઉભરી આવ્યું છે.