બ્રાઝિલમાં ભારે વરસાદમાં 23ના મોત

રિયો ડી જાનેરોઃ બ્રાઝિલના રિયો ડી જાનેરોમાં ભારે વરસાદ અને ત્યારબાદ ભૂસ્ખલનને કારણે ઓછામાં ઓછા 23 લોકોના મોત થયા છે. બ્રાઝિલમાં વરસાદ લોકો માટે આફત બની ગયો છે. મૃત્યુઆંક હજુ વધવાની આશંકા છે.

બ્રાઝિલના રાષ્ટ્રપતિ જેયર બોલ્સોનારો, જેઓ હાલમાં મોસ્કોની સત્તાવાર મુલાકાતે છે, તેમણે ટ્વિટર દ્વારા જણાવ્યું હતું કે તેમણે તેમના મંત્રીઓને પેટ્રોપોલિસમાં પૂર પીડિતોની મદદ કરવાનું કામ સોંપ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here