નાઇજીરિયા: ડાંગોટ જૂથે 40 % ખાંડની આયાત ઘટાડવાની તૈયારી બતાવી

નાઈજીરીયા: ડાંગોટે શુગર રિફાઇનરી plcના મેનેજમેન્ટ દ્વારા ખાંડની આયાતમાં 40% સુધીનો ઘટાડો કરવાની તૈયારી બતાવી છે. મેનેજમેન્ટ એ કહ્યું છે કે તે દેશની ખાંડની આયાત 40% ઘટાડવા તૈયાર છે. ગ્રુપના પ્રમુખ અલીકો ડાંગોટે જણાવ્યું હતું કે તેઓ તેમના શુગર પ્રોજેક્ટના બીજા તબક્કાની શરૂઆત કરી રહ્યા છે. જે 1,00,000 હેક્ટરથી પણ વધુ વિસ્તાર આવરી લેશે. અને 30,.000 થી વધુ યુવાનો માટે રોજગારીની તકો ઊભી કરશે ડાંગોટે એ જણાવ્યું હતું કે આ સંકલિત શુગર કોમ્પ્લેક્સ નસરાવા રાજ્યના ટૂંગામાં હશે અને તેમાં 60 હજાર હેક્ટરમાં વાવેતર અને બે ખાંડ મિલોનો સમાવેશ થશે. આ પ્લાન્ટસ દર વર્ષે ₹4,30,000 ટન શુદ્ધ સફેદ ખાંડનું ઉત્પાદન કરવાની ક્ષમતા ધરાવે છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here