પ્રધાનમંત્રીએ નાણાકીય વર્ષ 2022-23 દરમિયાન CGTMSEને એક લાખ કરોડની બાંયધરી આપવા પર ખુશી વ્યક્ત કરી

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 2022-23 નાણાકીય વર્ષ દરમિયાન એક લાખ કરોડની બાંયધરીને સ્પર્શતી માઇક્રો એન્ડ સ્મોલ એન્ટરપ્રાઇઝિસ (CGTMSE) માટે ક્રેડિટ ગેરંટી સ્કીમ પર ખુશી વ્યક્ત કરી છે. શ્રી મોદીએ કહ્યું છે કે અમે આપણી અર્થવ્યવસ્થાને વધુ ઊંચાઈ પર લઈ જવા માટે આપણા યુવાનોના સાહસિક ઉત્સાહ પર દાવ લગાવી રહ્યા છીએ.

MSME મંત્રાલય દ્વારા કરવામાં આવેલા ટ્વીટના જવાબમાં પ્રધાનમંત્રીએ કહ્યું;

“અમે આપણી અર્થવ્યવસ્થાને વધુ ઊંચાઈ પર લઈ જવા માટે આપણા યુવાનોના સાહસિક ઉત્સાહ પર દાવ લગાવી રહ્યા છીએ.”

(Source: PIB)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here