પ્રધાનમંત્રી શ્રીએ હરદીપ પુરીનો લેખ શેર કર્યો

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કેન્દ્રીય મંત્રી શ્રી હરદીપ પુરીએ લખેલ એક લેખ શેર કર્યો છે.

પ્રધાનમંત્રી કાર્યાલયે ટ્વીટ કર્યું:

કેન્દ્રીય મંત્રી @HardeepSPuri સ્પષ્ટ કરે છે કે કેવી રીતે પરંપરાગત ઇંધણ સાથે નવીનીકરણીય ઊર્જા એ અમૃત કાળમાં ભારતની ઊર્જા સુરક્ષાની ચાવી છે… વાંચો!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here